About Web Content

...શાશ્વત શ્રી ગિરિરાજની જાત્રા
કરવાથી થતા લાભ...

  • શાશ્વત શ્રી ગિરિરાજની જાત્રા કરે તેને 'ભવ્યત્વ' નો નિશ્ચય થાય છે.
  • શાશ્વત શ્રી ગિરિરાજનો ૧૦૮ વખત સ્પર્શના થાય છે.
  • શાશ્વત શ્રી ગિરિરાજ પર સ્થિત ૧૬,૦૦૦ જિનબિંબોના પૂજા કરવાથી દ્રવ્ય - ભાવપૂજાનો અસંખ્ય લાભ થાય છે.
  • શ્રી શાશ્વત ગિરિરાજના આભૂષણ સમાન સેંકડો જિનાલયોના શિખર પર લહેરાતી ધ્વજાઓના દર્શન થી મોક્ષમાર્ગમાં વૃદ્ધિ થાય છે.
  • શ્રી ગિરિરાજ પર રાયણ વૃક્ષના દર્શનથી જીવન સફળ થાય છે.
  • એક-એક સીડી ચઢતા સેંકડો કર્મોનો ક્ષય થાય છે.
  • અનેકાનેક મહાપૂજનીય, પ્રખર તપસ્વી, સંયમ આરાધક, તેજસ્વી મહાન ગુરુદેવોના દર્શન વંદનનો લાભ.
  • અન્ય અગણિત નવ્વાણું યાત્રિકો સાથે ધર્મસ્નેહ સંબંધોનું નિર્માણ.